નમસ્કાર, શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ_સુરત, આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે.આપ સૌ વેબ-દુનિયામાં જોડાઈ ગયા તેનો મને આનંદ છે. કઈક નવું કરવાની અને અન્યને મદદરૂપ બનવાની આશા સાથે આ બ્લોગ ની શરૂઆત કરી છે. સહકાર ની અપેક્ષા સહ....આભાર ....

  • shree48kps 2

    શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ _સુરત

મા ઉમિયાની ઉત્પત્તિ-પ્રથમ અવતાર

સેવા સમર્પણ સદભાવના મા ઉમિયાની ઉત્પત્તિ મા ઉમિયાની ઉત્પત્તિ-પ્રથમ અવતાર સૃષ્ટિની રચના માટે શિવ તત્વએ સતીને પ્રગટ કર્યા. સતીએ દક્ષ પ્રજાપતિના ત્યાં જન્મ લીધો. તેઓનાં ભગવાન શિવ સાથે લગ્ન થયાં. દક્ષજીને જમાઇ શિવ પ્રત્યે અભાવ થયો હોવાથી તેમના અપમાન માટે યજ્ઞ કર્યો અને શિવને આમંત્રણ ન આપ્યું....
Share:

પ્રમુખશ્રી નો સંદેશો

સેવા સમર્પણ સદભાવના પ્રમુખશ્રી નો સંદેશો માનનીય સભાસદશ્રી,                                                               ...
Share:

જાણો ૭/૧ર પત્રકમાં કઇ કઇ માહિતી સમાયેલી હોય છે

જાણો ૭/૧ર પત્રકમાં કઇ કઇ માહિતી સમાયેલી હોય છે અને તેની ઉપયોગીતા શું હોય છે? સેવા સમર્પણ સદભાવના બીજા મિત્રોને પણ આ જાણકારી આપવા માટે આ પોસ્ટ અવશ્ય શેર કરો જેથી આપને અને આપના મિત્રો, સબંધીને આ અતિમહત્વ ના દસ્તાવેજની ઉપયોગીતા અને કઈ રીતે સરળતા થી મેળવી શકાય તે જાણકારી પહોચે. ૭/૧ર એટલે કે રેકર્ડ માટે...
Share:

શ્રી અડતાલીસ ક.પા.સમાજ - સુરત શહેર ની વેબસાઈટ માં આપનું હાર્દિક સ્વાગત છે

સેવા સમર્પણ સદભાવના શ્રી અડતાલીસ ક.પા.સમાજ - સુરત શહેર ની વેબસાઈટ માં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી અડતાલીસ  કડવા પાટીદાર સમાજ એટલે સુરત  શહેરમાં વસતા "૪૦૦ કુટુંબોનુ" એક જ વિશાળ પરિવાર. આ શ્રી અડતાલીસ  કડવા પાટીદાર સમાજ એટલે સૌને સાથે રાખી સૌ સભ્યોનો સર્વાંગી...
Share:
સેવા સમર્પણ સદભાવ...
Share:

સમાજ ના કાર્યો

  અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ  સમાજ ના કાર્યો  દર વર્ષે તેજસ્વી તારલાઓ ને ઇનામ વિતરણ શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત શહેર દ્વારા દર વર્ષે તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે. ઇનામ વિતરણ કરવાનો મુખ્ય હેતુ સમાજના વિધાર્થી મિત્રો ખુબજ સારું ભણે તે માટે પ્રોત્સાહન...
Share:

શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત ની સ્થાપના

શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ -સુરત શહેર "સંઘે શક્તિ કલિયુગે" (રજી.નં.ઈ-૧૪-૦૧-૧૯૯૫) શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ સુરત શહેર ની વેબસાઈટ માં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ એટલે સુરત શહેરમાં વસતા "..... કુટુંબોનુ" એક જ વિશાળ પરિવાર. આ શ્રી અડતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ...
Share:

૪૮ કડવા પાટીદાર સમાજ ના ગામો

૪૮ કડવા પાટીદાર ૪૮ કડવા પાટીદાર સમાજ એ પાટીદાર સમાજનો એક સમુહ છે. જે અમદાવાદની નજીક આવેલા માંડલ વિસ્તારનાં ૪૮ ગામોનો બનેલો છે. પહેલાંના સમયમાં વાહન વ્યવહાર, રસ્તાઓ કે અન્ય ભૌતિક સગવડો ઓછા પ્રમાણમાં હતી ત્યારે નજીકનાં ગામોમાં જ લગ્ન વ્યવહાર થાય તો વહેવાર સાચવવાની સવલત રહે તેવા હેતુથી કડવા...
Share:

માંડલ તાલુકામાં આવેલાં ગામો

માંડલ તાલુકામાં આવેલાં ગામો આનંદપુરા ઉકરડી ઉઘરોજ ઉઘરોજપુરા એંદલા ઓડકી કડવાસણ કરસનપુરા કાચરોલ કાનપુરા (સીણાજ) કુણપુર જાલીસણા ઝાંઝરવા ટ્રેન્ટ ઢેઢાસણા દઢાણા દાલોદ નવાગામ નાના ઉભાડા નાયકપુર માનપુરા માંડલ મીઠાપુર રખિયાણા રીબડી વનપરડી વરમોર વાસણા કુનપુર વિઠલાપુર વીંછણ વીંઝુવાડા શેર સાદરા સીણાજ સીતાપુર સોલગામ હંસલપુર...
Share:

POPULAR