નમસ્કાર, શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ_સુરત, આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે.આપ સૌ વેબ-દુનિયામાં જોડાઈ ગયા તેનો મને આનંદ છે. કઈક નવું કરવાની અને અન્યને મદદરૂપ બનવાની આશા સાથે આ બ્લોગ ની શરૂઆત કરી છે. સહકાર ની અપેક્ષા સહ....આભાર ....

સ્નેહ મિલન તથા સંસ્કૃતિક કાર્યક્રમ

સેવા સમર્પણ સદભાવના
શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ સુરત
દ્વાર આયોજિત આગામી સ્નેહ મિલન તથા સંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે.
સ્થળ.પાટીદાર સમાજ ની વાડી..
તારીખ . 8 - 7 - 2018
વાર . રવિવાર
સમય . સવારે 8.00 કલાક

Share:

No comments:

POPULAR