નમસ્કાર, શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ_સુરત, આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે.આપ સૌ વેબ-દુનિયામાં જોડાઈ ગયા તેનો મને આનંદ છે. કઈક નવું કરવાની અને અન્યને મદદરૂપ બનવાની આશા સાથે આ બ્લોગ ની શરૂઆત કરી છે. સહકાર ની અપેક્ષા સહ....આભાર ....

આગામી વર્ષ.2019 ના 24 મો સ્નેહમિલન મિલન

સામાજિક સેવા, સહકાર, સંગઠન, સમર્પણ,
આગામી વર્ષ.2019 ના 24 માં સ્નેહમિલન મિલન ના દાતાશ્રી



✍️ 24 માં સ્નેહમિલન મિલન ના દાતાશ્રીજાણવા
અહીં ક્લિક કરો.CLICK HERE
✍️ શ્રી 48 કડવા પાટીદાર સમાજ મંડળ સુરત ના 24 માં સ્નેહમિલન ના દાતાશ્રીઓ નો સમાજ તરફથી હું આભાર વ્યક્ત કરતા આંનદ ની લાગણી અનુભવી રહ્યો છું
✍️ જે સભ્યોને આગામી 24 માં સ્નેહમિલન માં દાન આપવાની ઈચ્છા હોય તે સભ્યોએ પ્રમુખશ્રી ને નામ નોંધાવી દેવા વિનંતી.🤝અથવા
✍️ shree48kps@gmail.com અથવા 9978807229 વોટ્સએપ માં ઈમેલ કરવા વિનંતિ..📩📩
Share:

No comments:

POPULAR